મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પોલીસનુ કારસ્તાન, આંતકવાદીને બદલે ખેડુતને પકડ્યો  Search similar articles

જેસલમેર(ભાષા) જયપુર બોંબ વિસ્ફોટની તપાસ કરી રહેલી રાજસ્થાન પોલીસે શંકાસ્પદ આતંકવાદીના જારી કરેલા સ્કેચ જેવા ચહેરા વાળા વ્યક્તિને જેસલમેર પોલીસે પકડી પાડ્યો હતો. ઘનિષ્ઠ પુછતાછ અને તપાસ બાદ આ શખ્સ એક સામાન્ય ખેડુત હોવાનુ બહાર આવ્યુ હતુ.

પોલીસ મહાનિરીક્ષક જોધપુર રેન્જના રાજીવ દાસૌતે જણાવ્યુ હતુ કે, જયપુર પોલીસે જારી કરેલા સ્કેચ સાથે મળતાં આવતાં એક વ્યક્તિને બેચૂ પોલીસ મથકની હદમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. તેની પ્રાથમિક પુછતાછ અને તપાસ બાદ માલુમ પડ્યુ હતુ કે તે સામાન્ય ખેડુત છે જેથી તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
ઘણું બધુ
બોંબ પ્લાન્ટ કરનાર ત્રણના સ્કેચ જારી
સાંઈબાબા ટ્રસ્ટને ધમકીભર્યો ફોન આવ્યો હતો
જયપુરમાં જનજીવન સામાન્ય બન્યુ
આંતકવાદ, મનમોહનસિંહ, સોનિયાના પૂતળાનુ દહન
દક્ષિણ દિલ્હીમાં સાંઈબાબા મંદિરમાં બોંબની આશંકા
આઈએસઆઈને આંતરરાષ્ટ્રીય ઓબર્ઝવેશન યાદીમાં મુકો