લંડન. લંડનની અંદર રહેનાર પ્રખ્યાત કવયીત્રી કીર્તિ ચૌધરીનું કેંસની બિમારીને લીધે નિધન થઈ ગયું. તેઓ 74 વર્ષના હતાં.
તેમની કવિતાઓને ભારતની ઘણી સ્કુલો અને કોલેજોમાં પાઠ્યક્ર્મની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે.
ગઈ રાત્રે શરીર ત્યાગનાર કવયીત્રીને શ્રધ્ધાંજલી આપતાં બીબીસી હિન્દી સેવાની પ્રમુખ અચલા શર્માએ જણાવ્યું કે આધુનિક હિન્દી કવિતાની અંદર કીર્તિ ચૌધરીનું અનોખુ યોગદાન છે.
|