મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રાજસ્થાનમાં ત્રણ મીણા વિધાયકોનું રાજીનામુ  Search similar articles
ભાષા

જયપુર. રાજસ્થાનની વસુંધરા રાજે સરકારના પુર્વ ખાદ્ય તેમજ નાગરિક આપુર્તિ મંત્રી ડો.કિરોડી લાલ મીણા સહિત ત્રણ વિધાયકોએ આજે વિધાનસભાના સભ્ય પદથી રાજીનામું આપી દિધું છે.

આ વિધાયકોએ ગુર્જર આંદોલનની નજર હેઠળ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાનાં વિરોધમાં દબાવ બનાવવા માટે આવુ પગલુ ભર્યું છે.

પૂર્વ મંત્રી સિવાય ભાજપ વિધાયક કન્હૈયાલાલ મીણા અને નિર્દલીય ભાજપા સમર્થક વિધાયક કાંતિ લાલ મીણાએ પણ વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દિધું છે.
ઘણું બધુ
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
લેફ્ટેનેંટ સહિત પાંચના મૃત્યું
હિન્દી કવયીત્રી કીર્તિ ચૌધરીનું નિધન
આરૂષિ હત્યાકાંડમાં કૃષ્ણાની ધરપકડ
રાજ ઠાકરે વિરુદ્ધ વોરંટ
આરૂષિ ચરિત્રહીન નહોતી-કૃષ્ણા