ભુવનેશ્વર. આંધ્ર પ્રદેશ નક્સલ વિરોધી બળના ગુમ થયેલ 35 કમાંડરની શોધ આજે ત્રીજા દિવસે પણ ચાલુ રહી છે. કમાંડર નક્સલિયો દ્વારા તેમની મોટર ચાલિત નૌકા પર હુમલો થયો ત્યાર બાદના ગુમ છે. તેવી શંકા સેવાઈ રહી છે કે તેમનું અપહરણ કરી લેવાયું છે અને તેમને બંધી બનાવીને રાખવામાં આવ્યાં છે.
આ વચ્ચે આંધ્ર પ્રદેશની સરકારે કહ્યું કે જો નક્સલી હિંસા છોડવા તૈયાર હોય તો તેઓ હજુ પણ તેમની સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
|