નવી દિલ્લી. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની આત્મકથા માય કંટ્રી માય લાઈફનું અંગ્રેજી અને હિન્દી સંસ્કરણ રજુ કર્યા બાદ હવે તે ખુબ જ ઝડપી મરાઠી સંસ્કરણને પણ બઝારમાં ઉતારવામાં આવશે.
પ્રકાશકાના નામનો ખુલાસો કર્યા વિના જ સૂત્રોએ જણાવ્યું કે અનુવાદનું કામ છેલ્લા ચરણમાં છે અને પ્રકાશક પુસ્તકને ખુબ જ ઝડપી રજુ કરવા માટે ઉત્સુક છે.
આ પુસ્તકને પુનામાં રજુ કરવામાં આવશે.
|