મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ડોગરા એમ્સના નવા નિદેશક  Search similar articles

પ્રખ્યાત ફોરેસિક વિશેષજ્ઞ ડો. તીર્થદાસ ડોગરાઅએ બુધવારે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)ના નિદેશકનુ પદ સંભાળી લીધુ.

ડૉ. ડોગરાએ ડૉ.પી. વેણુગોપાલનુ સ્થાન લીધુ છે, જે બુધવારે રિટાયઅ થઈ ગયા. ડૉ. ડોગરા ડો. વેણુગોપાલ પછી સંસ્થાના સૌથી વરિષ્ઠ ડૉક્ટર છે અને અત્યાર સુધી ફોરેસિક મેડિસિન એંડ ટાક્સીકોલોજી વિભાગના પ્રમુખ હતા.
ઘણું બધુ
ભારત બંધે લીધુ હિંસક રૂપ
આગામી રેલ બજેટ હુ જ રજુ કરીશ: લાલુ
અમરનાથ વિવાદે 3 જુલાઈએ દેશમાં હડતાલ
મનમોહન જાપાન જશે તો ટેકો પાછો ખેંચાશે
હવે અડવાણીની આત્મકથા મરાઠીમાં
35 કમાંડર હજુ પણ લાપતા, અપહરણની શંકા