સમાજવાદી પાર્ટીએ કહ્યું હતું કે જો તે સત્તામાં આવશે તો રાજ્યમાં અમુક જગ્યાએ જ્યાં તેમની પ્રતિમાઓ લગાવી છે તેને ધ્વંસ્ત કરી દઈશુ.
સપાના પ્રમુખ મુલાયમસિંહે કહ્યું હતું કે આ પ્રતિમાઓને લગાવવામાં રાજ્યને લગભગ 900 કરોડનો બોજ ઉઠાવવો પડ્યો છે. તેમણે કહ્યું હતું કે માયાવતીને ફક્ત પત્થરથી જ પ્રેમ છે એટલા માટે તેમનું હૃદય પણ પત્થર જેવું થઈ ગયું છે.
|