મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > માર્ગ દુર્ઘટનામાં છ યાત્રાળુઓનાં મોત
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
માર્ગ દુર્ઘટનામાં છ યાત્રાળુઓનાં મોત
વાર્તા

તામિલનાડુનાં ડિંડીગુલ જિલ્લામાં સોમવારે એક વેન અને રાજ્યની એસટી બસ વચ્ચે થયેલા ટક્કરમાં સબરીમાલાનાં છ યાત્રાળુઓનાં મોત થયા છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે.

પોલીસ મુખ્યાલયનાં જણાવ્યા મુજબ વાતલગુડુ નજીક થયેલા અકસ્માતમાં છ લોકોનાં મોત થયા હતા.

ઘાયલોને નજીકની સરકારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
અમિતાભ સાથે કામ કરવા ઇચ્છુ છું- આમીર
દિલ્હી ધેરાયું ધુમ્મસમાં
ઉમર બનશે આજે મુખ્યમંત્રી
દાર્જિલિંગમાં મુર્ઘીઓનો નાશ ચાલુ
પોલીસ અથડામણમાં માઓવાદી ઠાર
પીડીપી યુપીએથી બહાર