મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > મધ્યપ્રદેશમાં કલેક્ટરને હટાવાયા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મધ્યપ્રદેશમાં કલેક્ટરને હટાવાયા
વાર્તા

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ખેડૂતનાં પુત્રે આત્મહત્યા કરવાના કેસમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જિલ્લાધિકારી મનીષ રસ્તોગીનું ટ્રાન્સફર કરી દીધું છે.

આ સાથે રાજસ્વ અધિકારી સંજય કુમારસિંહને પણ મુખ્યમંત્રીએ હટાવી દેવાનો આદેશ કર્યો છે. ખેજડાદેવ ગામમાં રેવન્યુ પ્રકરણનું નિરાકરણ ન આવતાં બબલુ નામનાં એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી. મુખ્યમંત્રીએ તેના પરિજનોને સાંત્વના આપી હતી.

આ સાથે મુખ્યમંત્રીએ સમગ્ર કેસની તપાસ કરવાનો આદેશ કર્યો છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મણિપુરમાં બે આતંકવાદીઓ ઠાર
ભાજપે લોકસભાની તૈયારીઓ શરૂ કરી
સાથે મળીને રાજ્યનો વિકાસ કરીશું-શિવરાજ
માર્ગ દુર્ઘટનામાં છ યાત્રાળુઓનાં મોત
અમિતાભ સાથે કામ કરવા ઇચ્છુ છું- આમીર
દિલ્હી ધેરાયું ધુમ્મસમાં