મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > નકલી દારૂ પીવાથી 14નાં મોત
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નકલી દારૂ પીવાથી 14નાં મોત
વાર્તા

નકલી દારૂ પીવાથી 14 નાગરિકોનાં મોત થયા છે. જ્યારે 29 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં.

કોલકત્તા પોલીસનાં જણાવ્યા મુજબ હાયડે રોડ અને કિડેરપોર વિસ્તારમાં નકલી દારૂ પીવાથી આ ઘટના થઈ હતી. પોલીસે વિસ્તાર પર દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ત્રણ મહિલાઓ સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તૃણમુલ કોંગ્રેસનાં નેતા મમતા બેનર્જીએ મૃત્યુ પામેલાઓનાં પરિજનોને રૂ.10 હજારની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મધ્યપ્રદેશમાં કલેક્ટરને હટાવાયા
મણિપુરમાં બે આતંકવાદીઓ ઠાર
ભાજપે લોકસભાની તૈયારીઓ શરૂ કરી
સાથે મળીને રાજ્યનો વિકાસ કરીશું-શિવરાજ
માર્ગ દુર્ઘટનામાં છ યાત્રાળુઓનાં મોત
અમિતાભ સાથે કામ કરવા ઇચ્છુ છું- આમીર