મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > ડીડીએ કૌભાંડની તપાસ થાય-ભાજપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ડીડીએ કૌભાંડની તપાસ થાય-ભાજપ
વાર્તા

ભાજપે મનમોહન સરકારને કૌભાંડી સરકાર જાહેર કરતાં, દિલ્હી વિકાસ પ્રાધિકરણનાં તાજેતરમાં થયેલા મકાનનાં થયેલાં ગોટાળાની તપાસ કરવાની માંગ કરી છે.

ભાજપનાં પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતુ કે યુપીએ સરકાર પોતાનાં સમર્થકોને લાભ પહોચાડવા માટે કૌભાંડ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો હતો કે યુપીએએ આયાત કૌભાંડ , સ્પેકટ્ર્મ ગોટાળો, સ્કોર્પિયન સબમરિન ગોટાળો, વાલ્કાટ કૌભાંડ, સેઝ ગોટાળો અને, ટી આર બાલુ કૌભાંડ તેમજ ડીડીએ કોભાંડ મુખ્ય છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આંતકવાદીને મદદગાર મહિલાની ધરપકડ
ઉમર મુખ્યમંત્રી, તારાચંદ ઉપમુખ્યમંત્રી
સતત પાંચમા દિવસે એન્કાઉન્ટર ચાલુ
નંદીગ્રામ-સુજાપુરમાં મતદાન શાંતિપૂર્ણ
ટ્રક ટ્રાન્સપોર્ટરની હડતાળ
ઠંડીથી વધુ 15 નાં મોત