મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > માયાવતી-કરૂણાનિધિ સંમેલનમાં ગેરહાજર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
માયાવતી-કરૂણાનિધિ સંમેલનમાં ગેરહાજર
વાર્તા

આતંકવાદના મુદ્દે દિલ્હીમાં યોજાયેલા મુખ્યમંત્રીઓની બેઠકમાં માયાવતી અને કરૂણાનિધિ ગેરહાજર રહ્યાં હતાં.

મુંબઈમાં 26 નવેમ્બરનાં રોજ થયેલા આતંકવાદી ઘટના બાદ આંતરીક સુરક્ષા અંગે મંગળવારે દિલ્હીમાં યોજાયેલા સંમેલનમાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી માયાવતી અને તામિલનાડુનાં મુખ્યમંત્રી એમ.કરૂણાનિધિ ગેરહાજર રહ્યાં હતાં.

યુપીએ સરકારથી નારાજ માયાવતીએ સંમેલનમાં ગેરહાજર રહેવા કોઈ કારણ આપ્યું નહતું.તેમની જગ્યાએ મંત્રી લાલજી વર્મા હાજર રહ્યા હતાં.જ્યારે કરૂણાનિધિનાં ન આવવાનું કારણ જાણવા મળ્યુ નથી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
વડાપ્રધાન ગુજકોક પર ચુપ કેમ છે-ભાજપ
ભાજપે બે સાંસદોને બહારનો માર્ગ દેખાડ્યો
આસામ સરકારને વિપક્ષે ઘેરી
છત્તીસગઢમાં ઈસ્લામી આતંકનો ખતરો
કસાબ 19 સુધી પોલીસ કસ્ટડીમાં
આતંકવાદ સામે એકતા-પીએમ