મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > લિટ્ટે આતંકવાદી જુથ છે - કરૂણાનિધિ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લિટ્ટે આતંકવાદી જુથ છે - કરૂણાનિધિ
વેબ દુનિયા

લીટ્ટેના વડા વી.પ્રભાકરને પોતાના મિત્ર કહેનાર તામિલનાડુના મુખ્યપ્રધાન કરૂણાનીધીએ જણાવ્યું હતું કે, પ્રભાકરન પહેલા સ્વાતંત્ર્ય સેનાની હતો અને શ્રીલંકામાં તામિલ લોકો માટે અલગ ભૂમિ માટે લડતો હતો પણ પછી તે ત્રાસવાદી બની ગયો હતો.

તેમણે ઊમેર્યું હતું કે, મારા વકતવ્યનો ખોટો અર્થ તારવવામાં આવ્યો છે. મેં કદી એવું કહ્યું જ નથી કે લિટ્ટે ત્રાસવાદી જુથ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તામિલ ટાઈગર્સ, સ્વતંત્ર ભૂમિ માટે શ્રીલંકામાં જંગ ચલાવી રહ્યા છે પણ હવે તે દેશના લશ્કરે પગલાં લેતા તે માત્ર નાનકડા ત્રાસવાદીઓનું જુથ રહી ગયું છે પણ તેની શરૂઆત ત્રાસવાદી જુથ તરીકે થઈ ન હતી.

તેમણે ઊમેર્યું હતું કે, તામિલ ટાઈગર્સ અને લિટ્ટે વચ્ચે ચાલી રહેલા સામસામા જંગ અને ગોળીબારમાં તેમને તામિલ પરીવારોની ચિંતા થાય છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ચૂંટણી આયોગમાંથી ગોપાલસ્વામીએ વિદાય લીધી
પુડ્ડુચેરીમાંથી 50 દેશી બોમ્બ જપ્ત
બારામુલા અથડામણ, જવાન શહીદ
અસમમાં ઝેરી દારૂ પીવાથી 9 મર્યા
પીએસએલવીએ છોડ્યા 30 ઉપગ્રહ
બળાત્કારી શિક્ષકની ધરપકડ !