મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > વરુણના નામાંકનને લઈને કોર્ટમાં પડકાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વરુણના નામાંકનને લઈને કોર્ટમાં પડકાર
ભાષા

પીલીભીત લોકસભા સીટથી વરુણ ગાંધીના નામાકનને પડકાર આપતાં અલાહબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. અહીંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનારા વી.એમ સિંહે પોતાની અરજીમાં વરુણ પર એક સમુદાય વિશેષના સભ્યો વિરુદ્ધ નફરત ફેલાવીને વોટ માંગવાનો આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વી.એમ.સિંહ સંબંધમાં વરુણના મામા લાગે છે. સિંહ તરફથી મામલાની પૈરવી કરી રહેલા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિધિક પ્રકોષ્ઠના અધ્યક્ષ યૂ. એન. શર્માએ જણાવ્યું કે, અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વરુણે એક સમુદાયના સભ્યો વિરુદ્ધ નફરત ફેલાવીને વોટ લેવાનો પ્રયત્ન કર્યો હતો જે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમની ધારા 123 અંતર્ગત એક ભ્રષ્ટ વ્યવહાર છે.

આ ઉપરાંત અરજીમાં આરોપ લગાવામાં આવ્યો છે કે, ગાંધીના કાગળોમાં તેના નામાંકનની ઠીક એ જ તારીખ અને સમય આપવામાં આવ્યો છે જ્યારે તે બરેલીમાં એક રેલીને સંબોધિત કરી રહ્યાં હતાં. આ શપથપત્રમાં ખોટી સૂચના આપવા જેવું છે. શર્માએ કહ્યું કે એટલા માટે વરુણનું નામાંકન રદ્દ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બારામૂલાથી સીઆરપીએફને હટાવાઈ
શા માટે ન બની શકું પાર્ટી નેતા : શત્રુઘ્ન
શાઇનીની મુશ્કેલી વધી !
મુંબઇમાં તૈનાત થયા કમાન્ડો !
શાળામાં બાળકો ભણશે પલકની કથા
બોર્ડ મુદ્દે સિબ્બલની સફાઇ