મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > 50 સ્ટેશનોને વિશ્વ સ્તરના બનાવાશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
50 સ્ટેશનોને વિશ્વ સ્તરના બનાવાશે
મમતા બેનરજીનું ત્રીજું રેલવે બજેટ
વેબ દુનિયા

કેન્દ્રિય રેલવે મંત્રી મમતા બેનર્જીએ આજે સંસદમાં વર્ષ 2009-10 માટેનું રેલવે બજેટ રજુ કરતાં દેશના આમ આદમીના વિકાસની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશના 50 સ્ટેશનોને વિશ્વ સ્તરના બનાવાશે. આ સ્ટેશનોમાં અમદાવાદ. મુંબઇ, પુના સહિત વિવિધ 50 સ્ટેશનોનો સમાવેશ કરાયો છે.

એન.ડી.એ સરકારમાં અગાઉ બે વખત રેલવે બજેટ રજુ કરનાર રેલવે મંત્રી મમતા બેનરજીએ આજે ત્રીજું બજેટ રજુ કરતાં કહ્યું હતું કે, દેશના દરેક નાગરિકને વિકાસનો અધિકાર છે અને એ માટે આમ આદમીનું ધ્યાન રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, મમતા બેનરજીએ આ બજેટમાં જનતા ખાના, ટોયલેટ સુવિધા, સ્ટેશનોએ સુવિધા વધારવા તથા નવી ટ્રેનો આપવા ઉપર ભાર મુક્યો હતો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
કલ્યાણનો કેન્દ્ર સરકારને પડકાર
બપોરે બાર કલાકે રેલવે બજેટ
ઈંદિરા જયસિંહ વિશેષ સોલિસિટર જનરલ
22 જુલાઈએ લાંબી અવધિનુ પૂર્ણ સૂર્યગ્રહણ
શાઈની 16 મી સુધી ન્યાયિક અટકાયતમાં
મમતાના બજેટમાં શું હશે !!