કેન્દ્રિય રેલવે મંત્રી મમતા બેનરજી દ્વારા આજે સંસદમાં વર્ષ 2009-10 માટેનું રેલવે બજેટ રજુ કર્યું હતું. તમામ વર્ગોને ખુશ રાખવા કરાયેલા આ પ્રયાસમાં તેમણે 27 જેટલી ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાનો નિર્ણય કર્યો છે. આ ગાડીઓને લંબાવાઇ
(1) બેંગ્લોર-મેંગ્લોર, કાનપુર સુધી (રોજ) (2) અન્દાલ-સાઇનાથ, રામપુર હાટ સુધી (રોજ) (3) ઝાંસી-બરાકપોર, કોલકત્તા સુધી (સાપ્તાહિક) (4) મદુરાઇ-જમ્મુ તાવી, તિરૂનેલેવી સુધી (સાપ્તાહિક) (5) હૈદરાબાદ-ઉસ્માનબાદ, પુના સુધી (સપ્તાહમાં ત્રણ દિવસ) (6) થિરૂવેનથાપુરમ- અર્નકુલ, કોઝિકોડ સુધી (રોજ) (7) મૈસુર-તિરૂપતી, ચામરાજ નગર સુધી (રોજ) (8) સીલદાહ- નવી દિલ્હી, અમૃતસર સુધી (સાપ્તાહિક) (9) રાચી-અલીપુરદાર, ગુવાહાટી સુધી (સપ્તાહમાં બે દિવસ) (10) પોરબંદર-બાપુધામ મોતીખાડી, મુઝફફરપુર સુધી (સપ્તાહમાં બે દિવસ) (11) જબલપુર-ભોપાલ એક્સપ્રેસ ઇન્દોર સુધી (રોજ) (12) ઇર્નકાલુમ-ટ્રીરૂચીરાપલ્લી, નાગોર સુધી (રોજ) (13) હાવરા - આગ્રા ચંબલ એક્સપ્રેસ, મથુરા સુધી (સાપ્તાહિક) (14) કોલકત્તા - મુરશીદાબાદ એક્સપ્રેસ, લાલગોલા સુધી (રોજ) (15) મુંબઇ-જયપુર એક્સપ્રેસ, નવી દિલ્હી સુધી (સપ્તાહમાં ત્રણ દિવસ) (16) ગોરખપુર-ભિવાની, હિસાર સુધી (રોજ) (17) મેંગલોર-ચેન્નાઇ, પોંડેચેરી સુધી (સાપ્તાહિક) (18) નાગપુર-ગયા દિક્ષાભુમિ એક્સપ્રેસ, કોલ્હાપુર સુધી (સાપ્તાહિક) (19) બેંગ્લોર-હુગલી, ધારવાર સુધી (રોજ) (20) રાઇપુર-ભુવનેશ્વર, પુરી સુધી (રોજ) (21) પારાદીપ-ભવનેશ્વર, પુરી (રોજ) (22) પુરી-કેંડુજાગઢ, બાર્બલી (રોજ) (23) મુંબઇ કાનપુર, પ્રતાપગઢ સુધી (રોજ) (24) પ્રતાપગઢ-રાઇ બરેલી, લખનૌ સુધી (રોજ) (25) હાવરા-ભુવનેશ્વર ડાઉલી એક્સપ્રેસ, પુરી સુધી (રોજ) (26) વારાસણી-લખનૌ, કાનપુર સુધી (રોજ) (27) સીલદાહ-જયપુર, અજમેર સુધી (રોજ) |