મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > 9 ટકા જીડીપીનો લક્ષ્યાંક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
9 ટકા જીડીપીનો લક્ષ્યાંક
વેબ દુનિયા
PIB

બજેટ રજુ કરતાં નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે વર્ષ 2008-09 દરમિયાન આર્થિક વિકાસ દર 6.7 ટકા રહ્યો છે. ફુગાવાનો દર 13 ટકાથી ઘટીને હવે શૂન્યની નજીક પહોંચી ગયો છે. ઔદ્યોગિક વૃધ્ધિમાં સુધારો થયો છે. વિદેશી મૂડીરોકાણમાં તેજી આવી છે. મુખર્જીએ તેમના બજેટ ભાષણમાં વિવિધ ફલેગશીપ યોજનાઓ માટેની ફાળવણીમાં વધારો કર્યો હતો.

દેશને વૈશ્વિક નાણાંકીય કટોકટીની અસર થઇ છે. સૌથી પહેલો પડકાર શકય તટેલી વહેલીતકે 9 ટકાનો વિકાસ દર હાસલ કરવાનો રહેશે. 31મી માર્ચના દિવસે પૂરા થયેલા વર્ષમાં ભારતનો આર્થિક વૃધ્ધિ દર 6.7 ટકા રહ્યો હતો જે 2003 બાદથી સૌથી નીચો દર છે.

તેમણે કહ્યું હતું કે વૈશ્વિક આર્થિક મંદીની પ્રતિકૂળ અસરથી ભારત પણ બચી શકયું નથી. તેમણે ચેતવણી આપી હતી કે ઉંચા વૃધ્ધિ દરથી જરૂરી સમતુલા જાળવી શકાશે. ભારતની નાણાંકીય ખાધ ઘરેલુ પેદાશના 6.8 ટકા સુધી પહોંચી ગઇ છે. જે 2.5 ટકાના સરકારના લક્ષ્ય કરતા બે ગણાથી પણ વધુ છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મંત્રીના ફોન વિવાદમાં નવો વળાંક
ભારતમાં સ્વાઇન ફ્લુના 129 દર્દી
બજેટ કંઇક આવું હશે !!!
80 હજાર કરોડની યોજનાઓ !!
આજે ખુલશે બજેટનો પટારો !
પી.એમ રિપોર્ટે ખોલી પોલ !