સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » સ્વાઈન ફ્લૂનો મૃતાંક 118 પહોંચ્યો
 

દેશમાં સ્વાઇન ફ્લૂ વાયરસનું સંક્રમણ હજુ પણ ફેલાયેલું છે અને છેલ્લા 24 કલાકમાં તેના ત્રણ રોગીઓના મૃત્યુ થવાની સાથે જ આ કેસની સંખ્યા વધીને 118 વધી ગઈ છે જ્યારે તેના 157 નવા કેસોની પુષ્ટિ થઈ જેમાં આ કેસોની સંખ્યા 4645 થઈ ગઈ છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની શનિવારે સાંજે અહીં જારી એક યાદી અનુસાર છેલ્લા 24 કલાકોમાં સ્વાઈન ફ્લૂના ત્રણ રોગીઓના મૃત્યુ થવાની સાથે જ આ રોગથી મરનારા લોકોની સંખ્યા 118 થઈ ગઈ છે જ્યારે 157 નવા કેસોની પુષ્ટિ થઈ છે જેનાથી કુલ કેસોની સંખ્યા 4645 પહોંચી ગઈ છે. અત્યાર સુધી કુલ 24 હજાર 543 સંદિગ્ધ નમૂનાઓની તપાસ વિભિન્ન પ્રયોગશાળાઓમાં કરવામાં આવી ચૂકી છે.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો