સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » સમ્રગ દેશમાં સ્વરોજગાર પ્રશિક્ષણ કેન્દ્ર
 

સરકાર દેશના પ્રત્યેક જિલ્લામાં પ્રસ્તાવિત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) અંતર્ગત 500 ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ કેંદ્ર ખોલવાની યોજના બનાવી રહી છે.

મિશનનું માળખું એ પ્રાઅર એ ઘડવામાં આવ્યું છે કે, તે સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના (એસજીએસવાય) નું સ્થાન લઈ લે કારણ કે, એસજીએસવાય ઈચ્છુક પરિણામ દેવામાં અસફળ રહી છે. મિશનનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપીને ગરીબી દૂર કરવાનો છે.

ગ્રામીણ વિકાસ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, પ્રસ્તાવિત એનઆરએલએમ અંતર્ગત ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન (આરએસઈટીઆઈ) ‘સળ’ ગ્રામીણ વિકાસ અને સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાનોં (આરયૂડીએસઈટીઆઈ) ની અનુકૃતિઓ હશે.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો