સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » વિદેશ પ્રવાસેથી પરત ફરી રાષ્ટ્રપતિ
Feedback Print Bookmark and Share
 

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ બ્રિટેન અને સાઇપ્રસના સાત દિવસીય શાસકિય પ્રવાસેથી પરત ફરી છે. આ પ્રવાસમાં તેમણે મહાત્મા ગાંધીના દુર્લભ સ્મૃતિ ચિહ્ન પ્રાપ્ત થયાં.
pratibha
ND
N.D
બ્રિટેનની મહાર
ાણી દ્વારા રાષ્ટ્રમંડળ રમતો માટે બેટનના લોન્ચ માટે આયોજિત સમારોહમાં ભાગ લીધો અને બન્ને દેશોના નેતાઓ સાથે દ્રિપક્ષીય વાતચીત કરી.

રાષ્ટ્રપતિએ પોતાના પ્રવાસના પ્રથમ ચરણમાં ચાર દિવસ માટે લંડનમાં પોતાના પ્રવાસ દરમિયાન અપ્રવાસી ભારતીય ઉદ્યોગપતિ સર ગુલામ કે નૂન અને નાથૂ પુરીથી મહાત્મા ગાઁધીના સ્મૃતિ ચિહ્નોંને પ્રાપ્ત કર્યુ. આ ઉદ્યોગપતિઓએ જુલાઈમાં આયોજિત હરરાજીમાં આ સ્મૃતિ ચિન્હોને ખરીદ્યાં હતાં.

રાષ્ટ્રપતિનું બ્રિટેનની મહારાણીએ વિંડસર કૈસલમાં ભવ્ય સ્વાગત કર્યું. જ્યાં તેમણે શાહી પરિવારને ભારતીય સૌગાદોથી નવાજ્યો. મહારાણીએ તેમના સન્માનમાં ભોજનનું આયોજન કર્યું.
સંબંધિત જાણકારી શોધો