સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » ટ્રેન સાથે અથડાતા ચારના મોત
Feedback Print Bookmark and Share
 

ગાજિયાબાદમાં ટ્રેનથી કપાઈને ચાર રેલવે કર્મચારીઓના મોત થઈ ગયા. માહિતી મુજબ ગાજિયા આદમાં હિંડન રેલવે પુલ પર ચાર રેલવે કર્મચારીઓનુ મૃત્યુ થઈ ગયુ આ કર્મચારીઓનુ મોત જનશતાબ્દી એક્સપ્રેસથી કપાઈને થયુ છે. એવુ બતાવાય રહ્યુ છે કે ધુમ્મસને કારણે આ દુર્ઘટના થઈ.
સંબંધિત જાણકારી શોધો