સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » હજ યાત્રામાં અત્યાર સુધી 50 ભારતીય મર્યા
Feedback Print Bookmark and Share
 

મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કા અને મદીનામાં હજ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં આ વર્ષે મરનારા હજયાત્રીઓની કુલ સંખ્યા પચાસ થઈ ગઈ છે.

જમ્મૂ અને કાશ્મીરના આઠ હજાર હજ યાત્રીઓ સહિત ભારતમાંથી સવા લાખથી વધારે લોકો આ વર્ષે હજ યાત્રા પર ગયાં છે. ભારતમાં હજ યાત્રીઓનું પ્રથમ વિમાન 20 ઓક્ટોબરના રોજ પહોંચ્યું હતું.
સંબંધિત જાણકારી શોધો