સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » અભિનેતા ચિરંજીવી માંડમાંડ બચ્યાં
Feedback Print Bookmark and Share
 

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અને પ્રજા રાજ્યમાં પાર્ટીના સંસ્થાપક ચિંરજીવી બુધવારે વીજ કરંટની અડફેટે આવવાથી માંડમાંડ બચ્યાં.

ચિરંજીવી હૈદરાબાદમાં નગરનિગમ ચૂંટણી માટે રોડ શો કરી રહ્યાં હતાં. એ દરમિયાન તેમની ગાડીની ઉપરથી જઈ રહેલી એક વીજ તાર અચાનક સ્પાર્કિંગ થવા લાગ્યો.

ચિરંજીવીએ ઠીક એ સમયે જ પોતાનું માથું નીચે કરી લીધું નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.
સંબંધિત જાણકારી શોધો