સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » મીડિયા પર હુમલો : પત્રકારોની ચૌહાણ સાથે મુલાકાત
Feedback Print Bookmark and Share
 

મુંબઈમાં શિવસેનાની દાદાગીરીથી કંટાળેલા રાજ્યભરના પત્રકારોએ લોકમત ચેનલ પર થયેલ હુમલાને લઈને વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈના નેતૃત્વમાં આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચૌહાણની મુલાકાત લીધી.

પત્રકારોએ માંગણી કરી કે ગઈકાલે ન્યૂઝ ચેનલની ઓફિસમાં થયેલ હુમલા પાછળ માસ્ટર માઈંડની ત્વરિત ધરપકડ કરવામાં આવે અને ભવિષ્યમાં કદી આવો હુમલો થાય છે તો આરોપીઓ વિરુધ્ધ બિન જમાનતી વોરંટ રજૂ કરવામાં આવે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે શિવ સૈનિકોએ એક ખાનગી ચેનલ પર હુમલો કરી તોડફોડ કરી હતી.
સંબંધિત જાણકારી શોધો