સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » મણિપુરમાં મેજર, કેપ્ટન સહિત પાંચ શહીદ
Feedback Print Bookmark and Share
 

મણિપુરમાં સોમવારે આતંકવાદીઓ તરફથી ઘાત લગાવીને કરવામાં આવેલા હુમલામાં 43 અસમ રાઈફલ્સના પાંચ જવાન શહીદ થઈ ગયાં છે. તેમાં બે મોટા અધિકારી પણ શામેલ છે.

ઘાતક હથિયારોથી લેસ પ્રતિબંધિત યૂએનએફએલના આતંકવાદીઓએ ચંદેલ જિલ્લામાં સમતોલ ગામ નજીક અસમ રાઈફલ્સના સૈન્ય વાહન પર હુમલો કર્યો.

અસમ રાઈફલ્સના એક કમાંડરના અનુસાર યૂએનએલએફના આતંકવાદીઓએ સ્વચાલિત હથિયારોથી અસમ રાઈફલ્સના સૈન્ય વાહન પર અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો.
સંબંધિત જાણકારી શોધો