વડાપ્રધાન મનમોહન સિંહે મંગળવારે 61 માં ગણતંત્ર દિવસના અવસર પર અમર જ્યોતિ જવાન પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વડાપ્રધાન સાથે રક્ષા મંત્રી એ.કે.એંટની અને ત્રણ સેનાના પ્રમુખ પણ ઉપસ્થિત હતાં.
વડાપ્રધાન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યાં બાદ અમર જવાન જ્યોતિ પર બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું.