સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » તેલંગણા સમિતિના સભ્યો ચિદંબરમને મળ્યાં
Bookmark and Share Feedback Print
 

કેન્દ્રિય ગૃહ મંત્રી પી. ચિદંબરમે ગુરૂવારે પાંચ સભ્યોની તેલંગણા સમિતિના સભ્ય સચિવ વી. કે. દુગ્ગલની મુલાકાત કરીને સમિતિના નિયમો અને શર્તો પર વિચાર વિમર્શ કર્યો. આ સમિતિ પૃથક રાજ્યની રચનાની પ્રક્રિયા મુદ્દે આંધ્રપ્રદેશના તમામ વર્ગો તથા તમામ રાજનીતિક પક્ષો અને સમૂહોથી વિચાર-વિમર્શ કરશે.

ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, વાતચીત સમિતિને લઈને થઈ. તેનું વિવરણ ટૂક સમયમાં જ સાર્વજનિક કરી દેવામાં આવશે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, આ મુદ્દા પર સર્વોચ્ચ ન્યાયાલયના સેવાનિવૃત ન્યાયાધીશ બી.એન શ્રીકૃષ્ણા સાથે વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે. શ્રીકૃષ્ણા પાંચ સદસ્ય સમિતિના અધ્યક્ષ છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games