સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » મચ્છર ભગાડવાના ચક્કરમાં ત્રણ મર્યા
Bookmark and Share Feedback Print
 

ઓરિસ્સાના ગજપતિ જિલ્લામાં એક હોસ્ટલના રૂમમાં મચ્છરોને બચાવ માટે લીમડાની ડાળ અને પાંદડાને સળગાવવા ત્રણ કિશોરીઓ માટે જાનલેવા સાબિત થયાં છે.

શુક્રવારે ઘુમડાના કારણે જીવ મુંઝાતા ત્રણ કિશોરીઓનું મૃત્યુ નિપજ્યું છે. આ કિશોરીઓ કે.સી.પુર ગર્લ્સ હાઈસ્કૂલમાં આઠમા અને દસમાં ધોરણમાં ભણતી હતી.

ગજપતિ જિલ્લાના ચીફ મેડિકલ ઓફિસર શ્યામઘના બિસ્વારે કહ્યું કે, શુક્રવારે રાત્રે ત્રણેય કિશોરીઓએ પોતાના રૂમમાં સુવા ગઈ હતી. તે પહેલા તેમણે ત્યાં મચ્છરોને ભગાડવા માટે લીમડાની ડાળ અને પાંદડાઓ સળગાવ્યાં હતાં.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games