સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » બીટી રીંગણના વ્યવસાયીકરણના વિરોધમાં રામદેવ
Bookmark and Share Feedback Print
 

યોગ ગુરૂ બાબ રામદેવે બીટી રીંગણના વ્યવસાયીકરણના વિરોધ કરતા કહ્યુ છે કે આનાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

રામદેવે કહ્યુ કે અનુવાંશિક રૂપે સંશોધિત ખાદ્ય પદાર્થોથી દિલ અને કિડનીને નુકશન પહોંચે છે.

મુંબઈ અને મરાઠી મુદ્દા પર તેમણે કહ્યુ કે દેશને જાતિ અને ભાષાના આધાર પર નહી વહેંચવો જોઈએ.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games