સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » શિવસેના-મનસે વિરુધ્ધ પગલા લેશે સરકાર
Bookmark and Share Feedback Print
 

કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદંબરમે રવિવારે કહ્યુ કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે મહારાષ્ટ્ર સરકાર શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના ભાગલાવાદી એજંડા વિરુધ્ધ કડક પગલાં લેશે.

આંતરિક સુરક્ષા પર મુખ્યમંત્રીઓની બેઠક પછી ચિંદબરમે સંવાદદાતાઓને કહ્યુ કે મને વિશ્વાસ છે કે કડક પગલાં લેવામાં આવશે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games