નાગરિક ઉડાન દ્વારા શહેરના હવાઈ મથક પર જેટ એયરવેઝ વિમાનમાં આગ સંબંધી ઘટનાને શરૂઆતી તપાસના સંકેત મળ્યા છે કે વિમાનમાં આગ નહોતી લાગી.
ડીજીસીએના સૂત્રએ કહ્યુ કે શરૂઆતી તપાસના સંકેત મળે છે કે જેટ એયરવેઝના વિમાનમાં ગઈકાલે કોઈ આગનો એલાર્મ કે આગ નહોતી.
સૂત્રએ કહ્યુ કે આ ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે. પાયલોટ દ્વારા વિમાનના એંજિનમાં આગનો આભાસ થવા પર ચેન્નઈ જઈ રહેલ જ એટ એયરવેઝના વિમાને ગઈકાલે તાત્કાલિન સેવાઓની મદદથી નીચે ઉતારવામાં આવ્યુ હતુ.
આ વિમાન,આં બેસેલા મુસાફરોને તત્કાલિન નીચે ઉતારવામાં આવ્યા જેનાથી 25થી વધુ લોકો ઘવાયા.