મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બસની અંદર આગ 23 લોકોનો આબાદ બચાવ
ભાષા

ફતેહગઢ. મંડી ગોવિંદગઢમાં જીટી રોડ પર એક બસની અંદર આગ લાગવાથી તેની અંદર મુસાફરી કરી રહેલાં 23 લોકોનો આબાદ બચાવ થયો હતો.

બસના એંજીને આગ પકડી લીધી હતી પરંતુ સ્થાનીક લોકો અને એક કર્મચારીઓની મદદથી યાત્રિઓને સુરક્ષીત રીતે બહાર કઢાયા હતાં.

આ બસની અંદર યાત્રીઓ ગઈ કાલે અડધી રાત્રે દિલ્હી હવાઈ મથકથી સવાર થયાં હતાં.

યાત્રીઓએ જણાવ્યું હતું કે 9 કલાકની અંદર બસે 260 કિ.મી.નો રસ્તો કાપી લીધો હતો. આ બસ મંડી ગોવિંદગઢના સરદાર નગર વિસ્તારમાં પહોચી ત્યારે અચાનક તેની અંદર આગ ફાટી નીકળી હતી.
ઘણું બધુ
સાબરમતી જેલમાં કેદીનો આપઘાતનો પ્રયાસ
મહાવીર જયંતિ પર શુભેચ્છાઓ - રાષ્ટ્રપતિ
બોડેલી બસ દૂર્ઘટના પાછળ સમિતિ રચાઇ
બસ કેનાલમાં ખાબકતાં 46નાં મોત
રાજકારણ અને મૂલ્યો વચ્ચે સંબંધ નહીં : મોદી
બાબરામાં ટેન્‍કર-બસ અકસ્માતમાં 7નાં મોત