મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વિચારાધીન કેદીનું જેલમાં મૃત્યું
ભાષા

જાલંધર. અહીંયાની સેંટ્રલ જેલમાં એક વિચારાધીન કેદીનું આજે રહસ્યમય સંજોગોમાં મૃત્યું થયું છે.

તેની ઓળખાણ અશ્વિનકુમારના રૂપમાં થઈ છે અને તે ખુરલા કિંગરાનો રહેવાસી છે.

પોલીસે જણાવ્યું કે આજે તેની તબિયત બગડી હતી જેને લીધે તેનું મૃત્યું થયું છે. મૃત્યું થવા પાછળનું કારણ જાણવા માટે શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

તેના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે જેલના કર્મચારીઓની બેજવાદારીને લીધે તેનું મૃત્યું થયું છે.
ઘણું બધુ
હવાઈ મથકોની સુવિધાઓ વધે : મોદી
દાહોદ : દુર્ઘટનામાં સાતનાં મૃત્યુ
ગિર અભ્યારણ પાસેનાં જંગલમાં આગ
પાકે 18 ભારતીય માછીમારો પકડ્યા
માઓવાદીઓએ સ્કૂલને ઉડાવી દિધી
ગુજરાતમાં રોડ અકસ્માતમાં 10નાં મોત 24 ઘાયલ