મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઈઆઈએમમાં અનામત તબક્કા વાર લાગુ કરાશે
ભાષા

અમદાવાદ. ભારતીય પ્રબંધન સંસ્થાન (આઈઆઈએમ)ના નિર્દેશક મંડળે આગામી ત્રણ વર્ષો દરમિયાન તબક્કાવાર રીતે ઓબીસી માટે 27 ટકા અનામત લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. આઈઆઈએમ અમદાવાદના નિર્દેશક સમીર બરુઆએ જણાવ્યુ હતુ કે, ઓબીસી માટે છ ટકા અનામત આ સત્રથી લાગુ થશે. બીજા વર્ષે તેને વધારીને 15 ટકા કરી દેવામાં આવશે અને ત્રીજા વર્ષે 27 ટકા અનામત પૂરી રીતે લાગુ કરી દેવાશે.
ઘણું બધુ
વિચારાધીન કેદીનું જેલમાં મૃત્યું
હવાઈ મથકોની સુવિધાઓ વધે : મોદી
દાહોદ : દુર્ઘટનામાં સાતનાં મૃત્યુ
ગિર અભ્યારણ પાસેનાં જંગલમાં આગ
પાકે 18 ભારતીય માછીમારો પકડ્યા
માઓવાદીઓએ સ્કૂલને ઉડાવી દિધી