મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અંકલેશ્વર : ટ્રક પલટી ખાતાં 10નાં મોત

ગુજરાતનાં અંકલેશ્વરથી 60 કિલોમીટર દૂર નેતરંગ નજીક ગઈકાલે બપોરે એક ટ્રક પલટી ખાતાં 10 જાનૈયાનાં કરૂણ મૃત્યુ નિપજ્યાં હતાં તથા અન્ય 27 ઘાયલ થયા હતાં.

પોલીસનાં જણાવ્યા પ્રમાણે ટ્રક જાનૈયા લઈને દક્ષિણ ગુજરાતનાં કાકરાપાડા જઈ રહી હતી. એક તીવ્ર વળાંક પર ડ્રાયવરે ટ્રક પર નિયંત્રણ ગુમાવતા આ ગોજારો અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘણું બધુ
તામિલનાડુમાં રાજકીય નેતાની હત્યાથી હાહાકર
પોલીસકર્મીનો પુત્ર હેરોઈન સાથે ઝડપાયો
કેટની પરીક્ષા ઓનલાઈન
આઈઆઈએમમાં અનામત તબક્કા વાર લાગુ કરાશે
વિચારાધીન કેદીનું જેલમાં મૃત્યું
હવાઈ મથકોની સુવિધાઓ વધે : મોદી