મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી દ્વારા 2ની હત્યા
ભાષા

જમ્મૂ. જમ્મૂ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓએ બે ગ્રામીણોની ગોળી મારીને હત્યા કરી દિધી. પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓએ પૂર્વ આતંકવાદી ઈમ્તિયાઝ અહમદ મીરની ચતરૂ વિસ્તારના કૂછલ ગામમાં ગઈ રાત્રે ગોળી મારીને હત્યા કરી દિધી હતી.

ત્યાર બાદ આતંકવાદી આ જ ગામમાં સાર્વજનિક સ્વાસ્થ્ય અભિયાંત્રીકી વિભાગના કર્મચારી બશીર અહમદના ઘરે ઘુસી ગયાં અને તેને પણ મોતને ઘાટ ઉતારી દિધો હતો.

સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આતંકવાદીઓએ આ બંનેને જાસુસ હોવાની શંકાને લીધે માર્યા છે.
ઘણું બધુ
માતાએ ત્રણ બાળકોની સાથે આત્મહત્યા કરી
ગુજરાતમાં ભાજપના બંધનો મિશ્ર પ્રતિસાદ
પોલીસ અધિકારી વિરુદ્ધ કેસ દાખલ
સોહરાબુદ્દીન કેસમાં ગુજરાત સરકારને નોટિસ
દેશમાં પ્રથમ અમરેલી જિલ્લો ઇ-ગ્રામ બન્યો
મુન્નાભાઇ આઇપીએસ કોપી કરતા પકડાયા