મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભાવનગર પાસે અકસ્માતમાં 6 લોકોના મોત
કાર અને ટ્રકના અકસ્માતમાં એક પરિવારના 6 લોકોના જીવ ગયા

ભાવનગર. અમદાવાદ-ભાવનગર હાઇ-વે પર ભાવનગરથી ફકત 30 કિ.મી દૂર સાનિશ ગાઁમની પાસે આજે સવારે એક કાર અને ટ્રકની ઘમાકેદાર અથડામણમાં એક પરિવારના 6 લોકોની ઘટના સ્થળેજ કરૂણ મૃત્યુ થઇ ગઇ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના આજે સવારે થઇ હતી. કારમાં સવાર લોકો મુંબઇ થી તેઓના ધાર્મિક સ્થળ પાલિતાણા જઇ રહ્યા હતાં. મૃતકોની ઓળખાણ હજુ સુધી પોલીસ નહીં થઇ. આમ ટ્રક ડ્રાઇવરની લાપરવાહીથી કારમાં સવાર 6 લોકોના મોત નિપજ્યાં હતા.
ઘણું બધુ
વ્યારા ટ્રક અકસ્માતમાં 7ના મોત, 35 ઘાયલ
જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી દ્વારા 2ની હત્યા
માતાએ ત્રણ બાળકોની સાથે આત્મહત્યા કરી
ગુજરાતમાં ભાજપના બંધનો મિશ્ર પ્રતિસાદ
પોલીસ અધિકારી વિરુદ્ધ કેસ દાખલ
સોહરાબુદ્દીન કેસમાં ગુજરાત સરકારને નોટિસ