મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બંધ દરમિયાન પત્રકારો પર હુમલો  Search similar articles
ભાષા

ધર્મગુરૂ આસારામ બાપુના આશ્રમમાં બે બાળકોનાં મૃત્યું થવાના વિરોધમાં રહેવાસીઓની કોંગ્રેસી સમર્થિત હડતાલ હિંસક બની હતી અને ધર્મગુરૂના સમર્થકોએ પત્રકારો પર હુમલો કર્યો હતો.

બાળકોના મોતને 18 દિવસ બાદ પણ પોલીસની ધીમી તપાસને લીધે આક્રોશમાં આવી જઈને લોકોએ પોલીસના વાહનોને આગચાંપી કરી હતી.

આ સમયે આસારામ બાપુના સમર્થકોએ પત્રકારો સાથે મારપીટ કરી હતી અને તેમના ઉપકરણોને પણ નુકશાન પહોચાડ્યું હતું જ્યારે તેઓ સમર્થકો અને રહેવાસીઓની વચ્ચે થયેલી અથડામણનું કવરેજ કરી રહ્યાં હતાં.

આજ તકના એક પત્રકાર ગોપી ઘાંગરે કહ્યું કે આશારામ બાપુના સમર્થકો ડંડાની સાથે બહાર આવી ગયાં હતાં અને મીડિયાના કર્મચારીઓની સાથે મારઝુડ કરી હતી. આ હુમલાની અંદર હુ પણ ઘાયલ થયો હતો.

વધુમાં તેમણે ઓબી ચેનલ અને ઉપકરણોને પણ નુકશાન પહોચાડ્યું હતું છતાં પણ પોલીસે હજુ સુધી તેમની વિરુદ્ધ કોઈ જ ફરિયાદ દાખલ કરી નથી.
ઘણું બધુ
આસારામ બાપુની શાંતિ અપીલ
અમદાવાદમાં પોલિસનો બે રાઉન્ડ ગોળીબાર
આસારામનાં સમર્થકોને રીક્ષામાં નો એન્ટ્રી!
આસારામે મૃતકનાં વાલીની મુલાકાત લીધી
ટીવી ચેનલના પ્રત્રકાર પર હુમલો
અમદાવાદ બંધ, લોકોનો આશ્રમને ધેરો