મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હીરાઘસુઓમાં હજી અસંતોષ  Search similar articles
વેબ દુનિયા

હીરાબજારમાં મજૂરીનું ધારા ધોરણ નક્કી કરવા માટે શુક્રવારે સુરત ડાયમંડ એસોસિયેશન ખાતે એક બેઠક મળી હતી.

જેમાં કોઈ નિરાકરણ ન આવતા કારખાનેદારોએ શનિવારે ફરી મહિધરપૂરા તથા મિની હિરાબજાર બંધ કરાવ્યા હતાં.

હીરા બજારમાં કેટલીક ઓફીસો ચાલુ હતી પરંતુ હીરા બજાર બંધ કરાવતા તેને પણ બંધ કરવાની ફરજ પડી હતી.

આ નિરાકરણ માટે સોમવારે ફરી એક બેઠક મળવાની છે. હીરાના વેપારીઓ સાથેની મળનાર બેઠક બાદ કારખાનેદારો પોતાની રણનીતિ નક્કી કરશે.

આ પહેલાં પણ હીરાઘસુઓએ વેતન વધારાના મુદ્દે આંદોલન કરી હીરા બજાર બંધ રાખ્યા હતાં તેમજ માલિકોનાં રહેઠાણ સ્થળે પત્થરમારો કરી તેમની માલમિલકતને નુકશાન પહોચાડ્યું હતું. આ ધમાલમાં પોલિસ સાથેના ઘર્ષણમાં બે હીરાઘસુઓના મોત થયા હતાં.
ઘણું બધુ
ગુજરાતમાં બે દિવસનો વિજકાપ
મીડિયા પર હુમલાની સરકારે તપાસ સોંપી
20મી એ રેલી અને 21મી એ ગુજરાત બંધ
બંધ દરમિયાન પત્રકારો પર હુમલો
આસારામ બાપુની શાંતિ અપીલ
અમદાવાદમાં પોલિસનો બે રાઉન્ડ ગોળીબાર