કોંગ્રેસના 123મા સ્થાપના દિવસે આતંકવાદની વિરૂધ્ધ અને રાષ્ટ્રવાદની ભાવનાની જાગૃત્તિ લાવવા અભય ઉડાન મેરા ભારત મહાન કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના મહાત્મા ગાંધીજીના કોચરજ આશ્રમથી નહેરૂબ્રીજ ઇન્દુલાલના બાવલા સુધી ત્રિરંગા ધ્વજ સાથેની માનવસાંકળ રચવામાં આવી હતી. |