મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > ફેક્ટરીમાં વિસ્ફોટ કેસમાં પાંચની ધરપકડ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફેક્ટરીમાં વિસ્ફોટ કેસમાં પાંચની ધરપકડ
અંકલેશ્વર ફેક્ટરીમાં બ્લાસ્ટઃ ત્રણનાં મોત
વાર્તા

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરની જીઆઈડીસી વસાહતમાં થયેલા વિસ્ફોટ કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.

પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ શિવમ હેલ્થ કેમિકલ્સમાં સોમવારે સવારે એક વિસ્ફોટ બાદ આગ લાગી હતી. જેમાં ત્રણ લોકોનાં મોત થયા હતાં.જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા.

આ કેસમાં ફેકટરીનાં માલિક રાજેશ નળીયાવાલા, હિતેન્દ્ર નળીયાવાલા અને ભરત મહેતા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.પ્રારંભિક તપાસમાં ઝીન્ક સલ્ફેટ બનાવતી ફેક્ટરીનાં રીએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો.જેમાં ફેક્ટરીનાં ત્રણ મજૂરોનાં મોત થયા હતા.
મૃતકોમાં રામચંદ્ર વસાવા, સુખા વસાવા અને શિવા વસાવાનો સમાવેશ થયા છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વિસ્ફોટનાં કારણોની તપાસ કરી રહી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મુંબઈ પર હુમલો સંસ્કૃતિ વિરૂધ્ધઃ સિંઘલ
નરસિંહપુરનાં આરોપીઓનો નાર્કો થશે
જમ્મુ કાશ્મીરમાં ભૂકંપનાં આંચકા
227 લોકોએ માદક પદાર્થ લીધા હતા
દુલ્હન બીકતી હૈ!
પતંગની દોરીથી મહિલાનું મોત