નરોડા પાટીયા હત્યાકાંડનાં નાસતા ફરતા આરોપી અંકુર પરમારને એસઆઈટીની ટીમે ધરપકડ કરી ધરપકડ કરી છે.
મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ આર.ડી.અધ્વર્યુએ ચાર દિવસનાં પોલીસ રીમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.
નરોડા પાટીયામાં ગોધરા કાંડ બાદ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં 84 લોકોને જીવતાં સળગાવી દેવામાં આવ્યા હતા. તેથી સુપ્રિમ કોર્ટનાં આદેશ પર આ કેસની તપાસ એસઆઈટી કરી રહી છે.
|