મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > પાવાગઢ નજીક અકસ્માતઃપાંચનાં મોત
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાવાગઢ નજીક અકસ્માતઃપાંચનાં મોત
વાર્તા

પંચમહાલ જિલ્લાનાં પાવાગઢ નજીક શિવરાજપુરમાં એક માર્ગ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે 35 લોકો ઘાયલ થયા છે.

પાવાગઢ પોલીસનાં જણાવ્યા મુજબ મધ્યપ્રદેશથી યાત્રીઓને લઈને આવી રહેલ ટેમ્પોને રવિવારે રાત્રે શિવરાજપુર નજીક પલટી ખાઈ ગયો હતો. જેમાં પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે 35 અન્ય ઘાયલ થયા છે.

બધા ઘાયલ લોકો મધ્યપ્રદેશનાં અલીરાજપુર જિલ્લાનાં ડેરકાંડા ગામનાં છે. તેઓ એક સમારોહમાં ભાગ લઈને પાછા આવી રહ્યા હતાં. મૃતકોમાંબે મહિલાઓ સહિત ચારનાં મોત ઘટનાસ્થળે જ થયા હતા. જ્યારે ઘાયલોને એસએસજી હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ
અમદાવાદનાં માર્ગો બન્યા ડિસ્કો રોડ
યુવાઓએ સ્વામીના આદર્શો અપનાવવા જોઈએ
રાજયમાં ઉત્તરાયણની ધુમ
વાયબ્રન્ટનો સોમવારથી પ્રારંભ
નરોડા કેસમાં વધુ એકની ધરપકડ