મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > અમદાવાદમાં જગન્નાથ યાત્રા શરૂ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમદાવાદમાં જગન્નાથ યાત્રા શરૂ
ભાષા

modi
PTIPTI
અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 132 મી જગન્નાથ રથયાત્રા પોતાના પારંપરિક માર્ગ પર બુધવારે સવારથી શરૂ થઈ ગઈ છે. આ યાત્રા ત્રણ દિવસ સુધી ચાલશે.

પરંપરા અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ ભગવાન જગન્નાથ, ભગવાન બલરામ અને તેમની બહેન સુભદ્રાની યાત્રાને લીલી ઝંડી દેખાડી. તેમણે થોડી વાર સુધી રથ પણ ખેંચ્યો.

શહેરના વિભિન્ન વિસ્તારોમાં અત્યાધુનિક હથિયારોથી લેસ કેન્દ્રિય અર્ધસૈનિક ટુકડી અને રાજ્ય પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રથયાત્રાના પગલે સુરક્ષામાં વધારો
ગોધરાકાંડ મામલે મોદીની સુનવણી ટળી
કરિયાવરની માંગથી મહિલાએ જીવન ટૂંકાવ્યુ
તાપીમાં કાર અકસ્માતમાં 5ના મોત
સૂરત બળાત્કારીઓના નાર્કો ટેસ્ટ કરાયા
132મી રથયાત્રાની ભવ્ય તૈયારીઓ શરૂ