સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » ગુજરાત તોફાનોના સાક્ષીઓ માટે CISF ગોઠવાયા
Feedback Print Bookmark and Share
 

વર્ષ 2002માં થયેલ ગોધરા કાંડ સહિત ગુજરાત હુલ્લડમાં જોડાયેલા નવ કેસના સાક્ષીઓની સુરક્ષા માટે કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા બળને ગોઠવવામાં આવ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ ન્યાયાલયની તરફથી રચાયેલી સ્પેશ્યલ ઈંવેસ્ટીગેશન ટીમ એસઆઈટી ગુજરાત તોફાનોને માટે નવેસરથી તપાસ કરી રહી છે.

સાક્ષીઓને સુરક્ષા આપવાનો આ નિર્ણય હાઈકોર્ટ દ્વારા ગયા વર્ષે આપવામાં આવેલ નિર્દેશ પછી કરવામાં આવી છે , જેમા કહેવામાં આવ્યુ હતુ કે વર્ષ 2002માં થયેલ તોફાનો અને ટ્રેન બાળવાની ઘટનાના સાક્ષીઓને કેન્દ્રાય બળ દ્વારા સુરક્ષા આપવી જોઈએ.
સંબંધિત જાણકારી શોધો