સ્થાનિક
|
રાષ્ટ્રીય
|
આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ
»
સમાચાર જગત
»
સમાચાર
»
સ્થાનિક
»
ચાર જૈન સાધ્વીજીના ટ્રક અડફેટે મૃત્યુ
Feedback
Print
ભાષા
ચાર જૈન સાધ્વીજીના ટ્રક અડફેટે મૃત્યુ
મહેસાણા , સોમ, 9 નવેમ્બર 2009( 16:14 IST )
ગુજરાતના મહેસાણામાં આજે એક દુખદ દુર્ધટનામાં ચાર જૈન સાધ્વીઓના મૃત્યુથી જૈન સમાજમાં આતંક ફેલાયો છે.
ઘટના મેહરાણાના મોતીખેરી વિસ્તારમાં સર્જાઈ. એક બેકાબૂ ટ્રકે ચાર મહિલા જૈન સાધ્વિઓની કચડી નાખી. ઘટનામાં ચારેય મહિલાઓનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું.
મૃતક સાંધ્વીઓના નામ પદમ્બરેખાશ્રીજી (ઉ.79), હેમરેખાશ્રીજી (ઉ.45), હર્ષરેખાશ્રીજી(ઉ.30) અને કલ્યાણરેખાશ્રીજી (ઉ.30) છે.
આ સમાચારથી સમગ્ર જૈન સમાજમાં શોકનું વાવાઝોડુ ફેલાઈ ચૂક્યું છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
ચાર જૈન સાધ્વીજી,
અકસ્માત,
મૃત્યુ
ઘણું બધુ
• મોદીનું ઈંદૌરમાં વીડિયો કોન્ફરન્સ મારફત સંબોધન
• ચોટીલાના ધારાસભ્યનું હાર્ટએટેકથી મૃત્યુ
• અમદાવાદમાં નવ લાખની ચોરી
• નરેન્દ્ર મોદીના સ્વાસ્થ્યમાં સુધારો
• નરેન્દ્ર મોદીને સ્વાઈન ફ્લૂ થયાની આશંકા
• ગુજરાત તોફાનોના સાક્ષીઓ માટે CISF ગોઠવાયા