સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » અરબ સાગરમાં 70 નાવડીઓ ફસાઈ
Feedback Print Bookmark and Share
 

અરબ સાગરમાં ફસાયેલી લગભગ 70 નાવડીઓ સાથે સંપર્કનો પ્રયત્ન ચાલુ છે. જ્યારે કે ફયાન ચક્રવાત પછી આજે 800થી વધુ નાવડીઓ વેરાવળ, પોરબંદર, માંગરોલ અને અન્ય બંદરગાહો પર પાછી ફરી.

ભારતીય માછીમારોનો સંઘના વેલજીભાઈ મસાનીએ કહ્યુ કે દહાનૂ અને સૌરાષ્ટ્ર વચ્ચે ચક્રવાતની શક્યતાની માહિતી મળ્યા પછી અરબ સાગરમાં માછળી પકડવાના માટે ગયેલી 470 મોટી નાવડીઓ અને 450 ફાઈબર નાવડીઓને પાછા ફરવાનુ કહેવામાં આવ્યુ હતુ.
સંબંધિત જાણકારી શોધો