| | | | | મહાઆરતીથી ભૂતપ્રેતથી મુક્તિનો દાવો  | | હાથમાં પૂજાની થાળી, સળગતી કપૂર અને વિચિત્ર હરકતો કરતા શ્રધ્ધાળુ.... આ દ્રશ્ય છે મધ્યપ્રદેશના બીજલપુર ગામમાં આવેલ દત્ત મંદિરનુ. લોકોનો વિશ્વાસ છે કે આ મંદિરની આરતીમાં જોડાવવાથી લોકોની પ્રેતબાધા દૂર થાય છે. | | | | | |
|
|
|
|
| | ચમત્કારી સત્ય સાઈ બાબાની જીવંત કથા  | | સત્ય સાઁઈબાબા સાથે સંકળાયેલ ઘણી ઘારણાઓ છે. તેમના શ્રધ્ધાળુઓનુ કહેવુ છે કે તેઓ શ્રધ્ધાળુઓના દુ:ખ દર્દને ગ્રહણ કરી તેમની તકલીફો લઈ લે છે. દરરોજ ભભૂત, કદી ખાવાના પદાર્થો તો કદી આભૂષણોને રજૂ કરીને અનેક પ્રકારના ચમત્કારો કરે છે. | | | | | | | |
|
| | | પંડોખરઘામના ઊંટવૈદ ગુરૂશરણમ બાબા  | | બાબાના દરબારની શરૂઆત થાય છે દર્દીને પોતાની પાસે બોલાવીને. ત્યારબાદ એક કાગળ પર બાબા દર્દીની વિગતવાર લખે છે. પછી તેની સાથે વાતચીત કરીને તેને કહે છે - જુઓ હું પહેલા જ તમારા વિશે જાણતો હતો. ત્યારબાદ બાબા કોઈ પણ વિકલાંગ દર્દીને બોલાવીને.... | | | | |
|