મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » ગણેશોત્સવ (Ganeshotsav)
ગુદ્ગલ પુરાણ મુજબ અનંત, અનાદિ, બ્રહ્માંડ નાયક, દૈત્યાસુર નાશક, લાભ-વિજય-સ્મૃધ્ધિ પ્રદાતા, વિધ્નહર્તા બ્રહ્મા-વિષ્ણુ-મહેશના સાક્ષાત રુપ, પ્રચળ્ડ તેજોમય ગણેશના આ સૃષ્ટિ આરંભ થયાથી અત્યાર સુધી એટલા અવતરણ થઈ ચૂક્યાં છે કે તેમની લીલાઓનું વર્ણન કરવામાં સો વર્ષની આયુ પણ ઓછી પડશે. તે અવતારોમાં પણ મુખ્ય આઠ અવતાર છે
  આગળ વાંચો
 
I જે જ્ઞાન અને આનંદના સ્વરૂપ છે, વિનિર્મલ સ્ફટિકને તુલ્ય જેમની આકૃતિ છે જે...
 
ઊંઝા તાલુકાના ઐઠોર ગામે પુષ્પાવતી નદીના કિનારે આવેલું પ્રાચીન ગણપતિ મંદિર અનેરૂ છે...
મહાગણપતિસ્તોત્રમ્‌
યોગં યોગવિદાં વિધૂત-વિવિધ-વ્યાસંગશુદ્ધાશય પ્રાદુર્ભૂત-સુધારસ-પ્રસૃમર-ધ્યાનાસ્પદાધ્યાસિનામ્‌.
ગજાનનને ગાર્ડ ઓફ ઓનર !
ભગવાન ગણેશને આજની પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાતું હોય એવું બની શકે ખરૂ ? હા આ હકીકત છે,