મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » જન્માષ્ટમી વિશેષ (Janmashtami)
અષ્ટમી બે પ્રકારની છે-પહેલી અષ્ટમી અને બીજી જ્યંતિ. આમાંથી ફક્ત પહેલી અષ્ટમી છે. સ્કન્દ પુરાણ અનુસાર જે વ્યક્તિ જાણતાં હોવા છતાં પણ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત નથી કરતી તે વ્યક્તિ જંગલમાં સાપ અને જંગલી પશુ
  આગળ વાંચો
 
નવી દિલ્હી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરા સહિત દેશભરમાં રવિવારે જન્માષ્ટમી તહેવારની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી. સાથોસાથ રાધાકૃષ્ણ મંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જામી હતી.
 
શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ લોગ કરેં મીરા કો યૂં હી બદનામ-૨ સાંવરે કી બંસી કો બજને સે કામ રાધા કા ભી શ્યામ, વો તો મીરા કા ભી શ્યામ જમુના કી લહરેં બંસી વટ કી છઇયાં કિસકા નહીં હૈ કહો કૃષ્ણ કન્હૈયા હૈ
શ્રીકૃષ્ણ ચાલીસા
જય યદુનંદન જય જગવંદન. જય વસુદેવ દેવકી નન્દન જય યશુદા સુત નન્દ દુલારે. જય પ્રભુ ભક્તન કે દૃગ તારે જય નટ-નાગર, નાગ નથઇયા કૃષ્ણ કન્હઇયા ધેનુ ચરઇયા પુનિ નખ પર પ્રભુ ગિરિવર ધારો. આઓ દીનન કષ્ટ નિવારો વંશી મધુર અધર ધરિ ટેરૌ.
જન્માષ્ટમી અને કૃષ્ણ
કૃષ્ણપક્ષની આઠમના ચદ્રની જેમ એક પગ પર ઉભા થઈને, એક પગ વાંકો રાખીને, શરીરને થોડુંક વાળીને આ મુરલીધરે જે દિવસે સંસારમાં પહેલીવાર પ્રાણ ફૂક્યા, તે દિવસ ઈતિહાસમાં અમર થઈ ગયો. વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હતો, વીજળી કડકી રહી હતી,